Wednesday, October 26, 2016

Gadaliya Parthibhai’s kitchen garden is a small but promising effort towards leading self-sustaining lifestyle…


 Parthibhai in his backyard kitchen garden….
Over the years we have often talked to you about the need for the nomadic families to begin leading settled lifestyles, we believe that once these communities get to live in proper homes their need to keep wandering without much fruitful outcome would automatically die away. Settling down would allow their children will have access to school, access to proper health facilities, access to food and much more. And that is exactly how it is happening with the families who moved into settlement build with assistance from government and respected Shri. Vallabhbhai Savani. The 56 families living in Deesa’s Rajpur Vahola area had received plots and assistance from government, however the amount provided under the government scheme is not enough to cover the entire cost of construction. Hence, for this settlement Shri. Vallabhai supported the remaining cost to construct one room houses and sanitation unit with each house. The settlement has been named 'L. P. Savani Nagar' in memory of Shri Vallabhbhai’s mother. 

And just as we have always believed the lives of these families began falling into a new routine now they have a proper house and environment to raise and nurture their families. The efforts of one of the residents attracts our attention. Parthibhai Gadaliya has begun growing his own vegetables in the open backyard adjoining his house. “I would be happy if this patch meets my daily need of vegetables, at least my family will be eating better and cleaner vegetables!!” says Parthibhai. 

We are delighted with his efforts towards leading a self-sufficient lifestyle. Hope that others from the settlement draw inspiration from Parthibhai!!!


ગાડલિયા પરથીભાઈએ કર્યો કીચન ગાર્ડન
ડીસામાં રાજપુર વહોળા વિસ્તારમાં 56 વિચરતીજાતિના પરિવારોને સરકાર દ્વારા રહેણાંક અર્થે પ્લોટ ફાળવાયા અને તેના પર ઘર બાંધવા રૂ .45,000ની મદદ પણ કરી. VSSM દ્વારા આદરણીય શ્રી વલ્લભભાઈ સવાણીની મદદથી આ પરિવારોના ઘર અને સેનીટેશન યુનીટના બાંધકામમાં ખુટતી તમામ રકમ આપવામાં આવી. વિચરતા પરિવારોએ આનંદથી આ વસાહતનું નામ વલ્લભભાઈના માતાના નામે ‘એલ.પી. સવાણી નગર’ આપ્યું.
વસાહતમાં રહેતા પરથીભાઈ ગાડલિયાએ પોતાના ઘરની પાછળ પડેલી ખાલી જગ્યામાં શાકભાજીની ખેતી કરી છે. આપણી ભાષામાં કહીએ તો કીચન ગાર્ડન કર્યો છે.
પરથીભાઈ કહે છે, ‘મારા ઘરનું શાકભાજી નીકળી જાય તોય ઘણું. વળી શુદ્ધ ખાવાનું તો મળે.પરથીભાઈની ધગશ અને તેમની નાની ખેતી જોઈને વસાહતના અન્ય લોકો પણ પ્રેરાય એમ ઈચ્છીએ..
ફોટોમાં પરથીભાઈ પોતાના કીચનગાર્ડન સાથે...


Saturday, October 22, 2016

How long before the Meer and Fakir communities find mention in the official list of nomadic and de-notified communities...?

The current living conditions of the Mir and Fakir families. 
Even in the current times the Mir and Fakir communities continue to struggle for basics that being shelter, food, work…. surviving under abject poverty, each day is a challenge for these families. Their present living conditions are obvious enough to bring them into the list of BPL families. Ironically, in spite of leading nomadic lifestyle for hundreds of years, these two communities also aren’t included in the official list of nomadic and De-notified communities. Since they do not feature in the list they aren't entitled to receive whatever few benefits government has designed for them and unless these communities aren’t included to receive benefits from government’s policies for extremely poor there is now way they can be pulled out of poverty. Since 2014, VSSM has been writing to the government for including the Mir and Fakir communities in the official list but the matter hasn't progressed any further. Whenever we are amidst these communities their constant queries of when will they be able to move into their own homes as they are tired of living in woodlands and barren spaces!!

We hope the government comprehends the urgency of such requests and does not allow the dreams and desires of generations of nomadic communities shatter just because of the bureaucratic red-tape ism. 

 મીર અને ફકીરનો સમાવેશ વિચરતી જાતિમાં થતા હજુ કેટલો વખત લાગશે...?

"બેન અમન રેવા બલ્લે પલોટ ચમ મળતા નહી. આમ જુઓ વગડાંમાં ચેવા પડ્યા હીએ. ખાવાનું ખઈયન ઈની હાથે અતાર લગી મણ ઘુળ ખાધી હશે. હવે તો બાપલા જમી આલો તો ઘર ભેગા થઈએ."
મીર અને ફકીર સમુદાયો જે સ્થિતિમાં રહે છે તે ફોટોમાં જોઈ શકાય છે.

જુના ડીસામાં રહેતા મીર પરિવારોની આ લાગણી. એમને પ્લોટ મળે તે માટે VSSM દ્વારા રજૂઆત કરવામાં આવી પણ સરકાર તેમને વિચરતી જાતિની યાદીમાં નથી એટલે પ્લોટ મળે નહીં તેમ કહે છે. આવું જ ફકીર સમુદાયનું પણ છે.

2014થી મીર અને ફકીરનો સમાવેશ વિચરતી જાતિમાં થાય તે માટે અમે રજૂઆત કરીએ છીએ પણ નક્કર કશું થતું નથી.

મીર અને ફકીર સમુદાયના કેટલાય લોકો સ્થિર અને પ્રમાણમાં સ્થિતિ સારી હોઈ શકે પણ જેમની નથી તેમનો સમાવેશ કરીને તેમને મદદ મળે તેમ કરવું જોઈએ.

આ પરિવારો જે સ્થિતિમાં રહે છે તે જોતા તત્કાલ તેમનો સમાવેશ બી.પી.એલ.યાદીમાં કરવો જોઈએ અને તેમને વિચરતી જાતિની યાદીમાં દાખલ 

Thursday, October 20, 2016

Why government can't listen the Bharthari's Music of pain...?

In the past the Bharthari community had a special role to play. Their music heralded the arrival of a child, families would host these folk musicians and singers to sing lullaby to their newborn babies. In return they were showered with rewards in cash and kind. Over the decades this ritual became insignificant and eventually ceased to be performed.  Today the Bharthari dosing occasionally to the music of their Ravanhatta or Ektara but that is to beg.  For centuries this community has led a nomadic lifestyle, finding shelter under the shades created by the sarees and clothes given to them, a shelter that was barely enough to protect them from the extremities of the elements.
Sadly though the Bharthari community does not find mention in the official list of nomadic and de-notitifed communities. And our countless appeals and requests to the ministers, policymakers and authorities to make amends to  the almost ancient list of nomadic and de-notified communities  that the government refers to all the time have failed to achieve any concrete results. It is as if we are talking to the people who have decided not to listen to the relevance of any such constructive suggestions!!!
Since the Bharthari are not considered to be nomads they also do not feature in the BPL list and since they do not feature in the BPL list they aren't entitled to receive any plot or housing assistance from the government.  Every visit to the Bharthari settlement has just one chorus, “Ben, when will we have a house??” We remain quite because we are helpless and have no answers to their pleas. How many times do we explain that the government is not listening!!!
Recently VSSM team is conducting the research on problems of Bharathri community of Gujarat and it’s in concluding phase, as a part of this research VSSM team member Tohid has organised a meeting of bharatharis of 3 Districts; Mahesana, Banaskantha and Sabarkantha at Vagda village. While our helplessness to address these repeated requests pains us deeply, the music created by Jethakaka invariably soothes our souls in one another meeting of Bharatharis in Rantila of Banaskantha. 

In Video: A glimpse of Jethakaka singing a bhajan to the string of Ravanhatta in the nomadic settlement of Rantila in Banaskantha. (see this link : https://www.youtube.com/watch?v=tB8Z0RnIVZA) 

ભરથરી રાવણહથ્થા પર ભજનો વગાડીને લોકોનું મનોરંજન કરનારા. આમ તો બાળકનો જન્મ થાય એટલે ભરથરી હાલરડુ ગાવા આવે..સદીઓથી વિચરતું જીવન જીવનારા ભરથરી પાસે લોકો ભજનો ગવડાવે અને બદલામાં પોતાની જુની સાડી આપે. આ સાડીમાંથી તે પોતાનું ઘર બનાવે. જેમાં ટાઢ, તડકો કે વરસાદેય ના રોકાય. પણ માથે એક છાપરું હોવાનો તેમાં અહેસાસ હોય.આવા ભરથરી જેઓ સદીઓથી વિચરતુ જીવન જીવ્યા છે પણ રાજ્ય સરકાર તેમને વિચરતી જાતિ નથી ગણતી એટલે તેમનો સમાવેશ વિચરતી જાતિની યાદીમાં નથી. 


ઉત્તર ગુજરાતમાં વસતા તમામ ભરથરીની ઈચ્છા પોતાનું ઘર બને તેવી છે પણ બી.પી.એલ.યાદીમાં તેમના નામ નથી અને સરકાર તેમને વિચરતી ગણતી નથી એટલે અત્યંત દયનીય સ્થિતિમાં રહેતા હોવા છતાં તેમને પ્લોટ મળતા નથી. જેટલી પણ વસાહતમાં જઉ તેમની વિનવણી હવે ઘર મળે એમ કરો બેન તેવી હોય છે. પણ અમે સૌ લાચાર બની જઈએ છીએ.. કેટલી રજૂઆતો આ માટે કરી છે પણ સરકાર જાણે બહેરી થઈ ગઈ છે કે એને સાંભળવું જ નથી. સમજાતું નથી.

હાલમાં VSSM ટીમ ગુજરાતના ભરથરી સમુદાય પર સંશોધન કરી રહી છે જે તેના અંતિમ તબક્કામાં છે અને હવે તેનો રીપોર્ટ થોડા દિવસોમાં સરકારને આપવા જ જઈ રહી છે. તેના ભાગ રૂપે કાર્યકર તોહીદ ધ્વારા ભરથરી સમુદાય જે સમસ્યાનો સામનો કરી રહ્યું છે એ તમામ સમસ્યાઓનો ઉકેલ આવે એ માટે વાગદા ગામમાં મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ ૩ જીલ્લાઓના ભરથરી સમાજના લોકો ભેગા મળ્યા અને બનાસકાંઠા જીલ્લામાં યોજાયેલ મીટીંગમાં જેઠાકાકાએ રાવણહથ્થો વગાડતા વગાડતા ભજનો ગાયા તેની ટૂંકી ઝલક (વિડીયોમાં બનાસકાંઠાના રાંટિલાની એક મીટીંગમાં જેઠાકાકાનું ભજન રાવણહથ્થા પર) (વિડીયો જોવા માટે આ લીંક પર ક્લિક કરો : https://www.youtube.com/watch?v=tB8Z0RnIVZAhttps://www.youtube.com/watch?v=tB8Z0RnIVZA)

Wednesday, October 19, 2016

Even in death Peace remains elusive for the Nomadic communities

We hope that the villagers realize that their demand is extremely  unreasonable and at least allow Bhavesh to experience peace in his death….. “Why have you buried your child in our cemetery?? Take out the body within two days or the consequences wont be good!!”    “Where would we take the body for burial, we do not have any other village, we have been saying here for so long now!!”   “We do not care…do what you have been told!!”   
The living conditions of the Vansvadi families
This disturbing dialogue was between the family members  of Bhavesh, a 6 year old who had died following a brief illness. The family is part of the Vansvadi settlement in Khoda village of Banaskantha’s Tharad block. When the question of Bhavesh’s burial came up  the community called up VSSM’s Shardaben, who advised them to bury the child in the cemetery of Maajirana (Bhil) community. The family followed Shardaben’s guidance and performed the burial rites.      
2 days later when the Bhil community got to know of the burial they and some  villagers came over to the Vansvadi settlement and asked the family to exhume the body from its current resting place  and bury it some place else and if the nomads did not follow the instructions they were dared of some serious consequences.     
The developments have shaken these families who are now deeply worried. The pain they are experiencing was very visible in their eyes when they were narrating the incident to VSSM’s Naran.  The community has visited the Mamlatdar’s office and have given in writing the recent developments. 
We also feel dejected and disheartened to witness  these extremely poor and powerless families experience such discrimination and inhumane attitude of the society. This is a very barbaric face of the society that these families are experiencing. We have always failed to comprehend  the reasons when the families aren't allowed to settle in villages but this development now has just dazed  us!!   It is time the society realizes that these communities are too offended and all the ceaseless discrimination that they undergo on regular basis is soon going to  explode them. Please STOP and correct your ways before it is too late!!!  

Friday, October 14, 2016

103 nomadic families of Banaskantha got residential plots by the attempts of VSSM

The current living condition of these families 

“Enable the nomadic and de-notified tribes lead a life with dignity” is the goal VSSM has been striving to achieve through these years.  The activities at grassroots, a continuous dialogue with the society, sensitising the government machinery on the special needs of the nomadic communities and interventions to influence the policy so as to make them more inclusive for the nomadic communities are the tools VSSM uses to achieve this goal. 

One of the most radical change that has swept across all these 40 or more nomadic and de-notified communities is the termination of their itinerant lifestyles because of obsoleteness of their traditional occupations. As a result, these communities who until now had never felt the urge to lead sedentary lifestyles now desire to settle down. It is very obvious that to settle down they will need a house and to build a house they’ll need some land. VSSM has been working on mammoth scale to ensure that thousands to homeless nomadic families receive residential plots from the government and when the plots get allotted the team of VSSM shares the same joy as the recipient families do. Hence it is with great joy that we share with you the news of allotment of 100 sq. mt. plots in Lavana village in Lakhni, Banasantha to each of the 103 nomadic families staying in Banaskantha’s Lakhni and Diyodar. 

Plot Allotment Letter-Page1
Each and every applications in the government needs to be followed up and that too repeatedly. The team of VSSM makes hundreds of rounds of various government offices to ensure that the applications result in positive development. It is a daunting task but the team just keeps going. It is also the support and encouragement that we receive from our friends and donors keeps us motivated and makes us push our boundaries farther. We are grateful for your unflinching support and faith in team VSSM, it is your support that helps us sustain such dedicated and hard-working team and enables us to share with you all such delightful developments. Our heartfelt gratitude to all the government officials who have been instrumental in helping these families realise their dream of a home!!

Once again many thanks to our well-wishing friends and compassionate authorities.

વિચરતી – વિમુક્ત જાતિઓને આ દેશના નાગરિક તરીકેના તમામ અધિકાર અને સૌથી અગત્યનું માણસ હોવા તરીકેનું સન્માન તેમને મળે સૌ તેમને સ્વીકારે તે માટે vssm સતત પ્રયત્નશીલ છે. સંસ્થા દ્વારા નિયમિત વિચરતી જાતિઓના કામો માટે સરકારમાં ખૂબ લખવામાં આવે છે તથા જરૃર પડે અધિકારીગણ અને મંત્રીગણ સાથે બેઠક પણ કરવામાં આવે છે.
Plt Allotment Letter-Page2
આમ તો વિચરતી જાતિ હવે પોતાનું સ્થાયી સરનામું અને સાથે પોતાના ઘરની ઝંખના રાખે છે. ઘર માટે રહેણાંક અર્થે પ્લોટ મળે તે સૌથી અગત્યનું છે. સરકાર પાસે આપણે હજારો પરિવારોને પ્લોટ મળે તે માટેની રજૂઆતો કરી છે. જેમાંથી તાજેતરમાં બનાસકાંઠાના લાખણી તાલુકાના લવાણાગામમાં વિચરતી જાતિના 103 પરિવારો જેમાંના કેટલાક દિયોદર તથા કેટલાક લાખણીમાં રહે છે તેમને રહેણાંક અર્થે 100 ચો.મી.ના પ્લોટ ફાળવાયા છે. 
સરકાર દ્વારા આ પરિવારોને પ્લોટ ફાળવાયા તે માટે અને આ પરિવારોને પ્લોટ મળે તે માટે સતત vssmટીમ કાર્યરત રહી આ ટીમને કાર્ય કરવા માટે બળ પુરુ પાડનાર આપ સૌ સ્વજનોના અમે આભારી છીએ. સતત ફોલોઅપ વગર કામ સંભવ બનતું નથી અને ફોલોઅપ માટે ખર્ચ પણ ઘણો થાય.. પણ આપ સૌની મદદથી અમે સતત લાગ્યા રહ્યા અને આ પરિવારોને પ્લોટ ફાળવાયા હવે તેમનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થશે...

ફરી એક વખત સરકાર અને આપ સૌ સ્વજનોનો આભાર...

જે પરિવારોને પ્લોટ ફાળવાયા તે પરિવારો જે સ્થિતિમાં રહે છે તે જોઈ શકાય છે. આવી પરિસ્થિતિમાં રહેતા પરિવારોને હવે પોતાનું ઘર મળશે... 







Thursday, October 13, 2016

Once again VSSM talks about the challenges of getting caste certificates issued...

Webpage of Janseva Kendra
The lack of clarity on part of the authorities results in the persistent issue of: Who is responsible for issuing caste certificates to the nomadic communities? Hence whenever the members of any of these communities approach the officials with their applications for issuance of caste certificates the first thing the officer does is conduct his own online research on the GOG’s digital Gujarat initiative’s webpage of Janseva Kendra. And surprisingly no one from the government's thousands of officials are assigned the responsibility of issuing the caste certificate to nomads ( as seen in the picture) and neither does the government have the updated list of these communities. 

The gaps are much evident in the way the communities are named on this website. For example - the Raval are called Ravaliya, which is a rather derogatory way of addressing this community. The community collectively expressed their  displeasure and the policymakers had changed it to Raval and it was also decided that the caste  certificates will bare the name Raval. But somehow till today Ravaliya instead of Raval is prevalent on government records hence when VSSM’s Naran applied for caste certificates for Raval families it came as a total shock to us when the authorities processing the applications said they would be unable to issue the caste certificates bearing Raval because that surname does not feature in the list. 

Inspite of our repeated requests to erase the duplications, include the sub-sects, change the names where ever necessary and most importantly include the numerous nomadic communities that have still been left out of the government’s list of nomadic communities not much progress has happened. The communities continue to run pillar to post for a basic document like a caste certificate and such gaps does not suit the image of digital and progressive Gujarat!!

સરકાર દ્વારા જાતિ પ્રમાણપત્ર આપવાની જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. પરંતુ, વિચરતી જાતિના લોકો જ્યારે જાતિ પ્રમાણપત્ર મેળવવા જાય ત્યારે અધિકારી કમ્પ્યુટરમાં ડિજીટલ ગુજરાત અંતર્ગત જનસેવા કેન્દ્ર, ગુજરાતસરકારની વેબસાઈટ પર વિચરતી અને વિમુક્ત જાતિની યાદી તથા પ્રમાણપત્ર આપવાની સત્તા કોની તે તપાસવાનું કરે. ત્યારે ફોટોમાં દેખાય છે તેમ વિચરતી અને વિમુક્ત જાતિઓના કિસ્સામાં પ્રમાણપત્ર આપવાની જવાબદારી નક્કી કરવામાં આવી નથી. ના જાતિનું અપડેટ લીસ્ટ સરકાર પાસે છે.

દા.ત. રાવળ સમુદાયનો ઉલ્લેખ સરકારે યાદીમાં રાવળિયા તરીકે કરેલો. રાવળિયા શબ્દ સમગ્ર રાવળ સમુદાય પ્રત્યે તીરસ્કાર દર્શાવતો લાગતો. આ અપમાનજનક શબ્દ રાવળ સમુદાયની રજૂઆતોના અંતે સરકારે કાઢી નાખ્યો અને આ સમુદાયને રાવળ તરીકે સંબોધવાનું તથા રાવળના નામના જાતિ પ્રમાણપત્ર આપવાનું નક્કી થયું પણ હજુ સુધી રાવળિયા શબ્દ સરકારની યાદીમાં ચાલતો હોવાથી vssmના કાર્યકર નારણે જ્યારે રાવળ સમુદાયનું જાતિ પ્રમાણપત્ર મેળવવા અરજી કરી ત્યારે દિયોદર મામલતદાર કચેરીએ ફોટોમાં દેખાય છે તે આંટીઘૂંટી દર્શાવી તથા રાવળ સમુદાયનો ઉલ્લેખ યાદીમાં નથી રાવળિયા છે એટલે પ્રમાણપત્રના મળે તેમ કહ્યું જે આધાતજનક છે.

સરકારે વખતો વખત બહાર પાડેલા ઠરાવો ચકાસી તેને અપડેટ કરવાની જરૃર છે. સાથે જ જાતિ પ્રમાણપત્ર મેળવવાની સત્તા પણ ફીક્સ કરવાની જરૃર છે. નહીં તો આ જાતિઓ બિચારી પ્રમાણપત્ર મેળવવા ધક્કા જ ખાધા કરવાની જે ડીજીટલ અને ગતિશીલ ગુજરાતમાં યોગ્ય બરાબર નથી...


VSSM proposes for allotment of plots to Dafer families…...

The current living conditions of these families is much
evident in the picture
Historically the  Dafer community is identified as a tribe involved in looting and robbing.Their  second name Dafer always invites stares, curious looks and outright rejection.To shun away the stigma associated with their surname  the 136 Dafer families living in Amrapur Pati in Patan’s Sami block decided to do away with the Dafer as their surname instead use Maghra, Sindhi and Miyana as their  second name on all their documents of identity like Voter ID card, ration card etc. 

The Dafer families did hope of a better and promising future but as we all know  life seldom smiles back so easily on the deprived and marginalised sections of society.  As bitter as it may sound but changing names does not promise any magical beginnings, it does not guarantee that the stigma attached with the past identity will wane out!!! Hence, even today the mention of these families attracts curious stares, scorns and suspicion. And the fact also is that some families in this village still continue to practice unlawful activities because they have no other options left to earn their living. The families survive in absolutely inhumane conditions with no roof on their head except a tarpaulin supported by few twigs and branches!!! Under such conditions the officials and authorities should be reaching upto them to offer some government assistance so as to elevate them from abject poverty instead it is the police that makes frequent rounds of this settlement. 

“Even the cattle here have some dignity in this society than why not us?? In 2011 our former chief minister  Smt. Anandiben Patel  had announced allotment of plots to all the 136 families and yet only 11 were allotted with the plots and first instalment  of the assistance  to build their houses. But the rest of the families were left out and those 11 families never received their second instalment. And nobody knows what is the reason behind such disregard of a promise made by senior minister of Government of  Gujarat. 

These families like all the other Dafer families need to be included in the government policies, treating them as outlaws is not going to resolve any issues. These are the occupations they no longer practice and hence need inclusive programs by government and society, keeping them at a distance will only aggravate the condition and push them to take up the activities they have abandoned long back!!

VSSM has made presentation for allotment of residential plots to these families. All we need to do is hope for the best!!

VSSM’s Tohid and Mohanbhai paid visit to these families promising them VSSM’s support as much as possible. 

ડફેર પરિવારોને પ્લોટ મળે તે માટે vssm દ્વારા રજૂઆત..

પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર પાટીમાં ડફેર સમુદાયના 136 પરિવારો રહે. ડફેરની છાપ સમાજમાં ગુનેગાર તરીકેની એટલે આ પરિવારોએ પોતાની ઓળખ ડફેર તરીકેની ભૂંસી નાખવાનું નક્કી કર્યું હોય તેમ તેમના તમામ આધાર પુરાવા મતદારકાર્ડ, રેશનકાર્ડમાં જાતિમાં મધરા, સીંધી અને મિયાણા લખાવ્યું. 

જોકે જાતિ જુદી લખાવવાથી છાપ તો ભૂંસાઈ નહીં. અલબત આજે પણ અમરાપુર પાટીનું નામ સમી પંથકમાં લઈએ તો લોકો શંકાની નજરે જ આપણી સામે જુએ. આ ગામના કેટલાક હજુ પણ ગુનાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલા છે. તદન અમાનવીય સ્થિતિમાં આ પરિવારો રહે છે. ગામની પડતર ખરાબાની જગ્યામાં ઘાસ અને સાંઠીઓના છાપરાં બનાવીને જિંદગી પુરી કરવાની હોય તેમ તેઓ જીવે છે. સરકારી અધિકારીઓ ઓછા પણ પોલીસ વારે ઘડીએ આવીને આ ગામમાં આંટા મારી જાય છે. 

આ ગામના લોકો કહે છે, ‘ઢોરનીયે ગણતરી થાય તો અમારી કેમ કોઈ ગણતરી નથ? અમને સરકારની કોઈ મદદ કેમ મળતી નથી? 2011માં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સમીમાં અમને (136 પરિવારોને) પ્લોટ આપવાની જાહેરાત કરી પણ પછી 11ને જ પ્લોટ આપ્યા અને મકાન સહાયનો પહેલો ચેક પણ. બાકીના પરિવારોને કેમ પ્લોટ ફાળવાયા નહીં તે અંગે કશી ખબર નથી. તો મકાન સહાયનો બીજો હપ્તો પણ ચુકવાયો નથી.’

જાતિની આંટીઘુંટી દૂર કરીને આ પરિવારોને વહેલી તકે પ્રાથમિક સુવિધા સાથે ઘર આપવા જોઈએ તો જ તેઓ સામાન્ય સમાજ સાથે ભળશે. નહીં તો આ રીતે તેમને વેગળા રાખીશું તો ગુનાહીત પ્રવૃતિ ઘટવાની નથી. જે અસંતોષ તેમના મનમાં આવી રહ્યો છે તેનું વહેલીતકે નિરાણકરણ કરવાની જરૃર છે. નહિ તો....
vssmએ આ પરિવારોને પ્લોટ મળે તે માટેની રજૂઆત કરી છે. જોઈએ શું થાય છે.

vssmના કાર્યકર તોહીદ અને મોહનભાઈએ આ પરિવારોની મુલાકાત લીધી vssm આ પરિવારોને શક્ય મદદરૃપ થવાની કરે છે. સફળ થઈશું તેવી આશા છે.

આ પરિવારો જે સ્થિતિમાં રહે છે તે ફોટોમાં જોઈ શકાય છે.

Thursday, October 06, 2016

VSSM salutes the compassion and empathy demonstrated by the District Collectors of Mehsana and Surendranagar…


Collector of Mehsana Shri Alok kumar
Recently, VSSM was in a meeting with the District Collectors of Mehsana and Surendranagar to discuss the long ending issues of the nomadic communities resounding in these districts. The proceedings at the meeting remained very positive as both these officials demonstrated tremendous concern over the apathy of the local officials and were quick to give instructions to the concerned departments to resolved the issues. 

“This work has to be done, period!!” was one line instruction by the Collector of Mehsana Shri. Alok Kumar to all his subordinate officials who until now have been finding excuses to not attend to the applications filed by the nomadic families. He also instructed the local authorities to include these families in the next Garib Kalyan Mela and ensure that these families benefit  from the government schemes during this Mela. As a result of the orders given by the Collector the local authorities have all geared up and are working towards redressing the pending issues!!

In a similar manner the Collector of Surendranagar Shri. Udit Aggrawal also discussed at length the pending issues and applications of nomadic communities and instructed his officials to resolve the issues as soon as possible. 

           Collector of Surendranagar        
Shri Udit Aggrawal
The issues are same, we file applications, the local authorities do not pay heed to the applications, the files keep piling on, the families are asked to make innumerable rounds of various offices for an otherwise irrelevant document that is termed mandatory to process such applications!!  It is difficult to comprehend what fun these officials get in tormenting the poor families in such a manner!! While for the individuals working for these families it remains a depressing  scenario.

“Ben, it is tiring to witness such apathy and to keep running around government offices for accomplishing simple tasks!! How long will these communities have to endure such mindsets? We haven’t asked for bungalows for these families, it is just a small piece of land to shelter their families is what they are asking for and yet so much of delay and disgust!!   lamented Naran. And his concern isn’t irrelevant at all. Most of the applications filed by nomadic families need to be followed up right from local to district to state level. We keep writing to the concerned authorities all the time and yet the files keep piling on. It is only  the hope that some day things would change for better that keeps us going!!!

The proactive attitude reflected by the Collectors of Mehsana and Surendranagar have spread  hope in otherwise depressing conditions. We are not sure how much will be accomplished but the fruitful meetings have made the team believe that the local authorities will have to work to the orders of the respective district Collectors. 

We are grateful to Shri. Kumar and Shri. Aggrawal for their efforts, a special thanks to Additional Collector Shri Ramesh Merja who has always been supportive towards all the activites of VSSM and all the district level officials who until now  have been helping the nomadic communities and will continue to do so in coming times!!

મહેસાણા અને સુરેન્દ્રનગર કલેક્ટરની નિસ્બતને સલામ..

વિચરતી જાતિઓના પડતર પ્રશ્નો સંદર્ભે તાજેતરમાં મહેસાણા અને સુરેન્દ્રનગર કલેકટર સાથે બેઠક યોજાઈ. બંને અધિકારી ખૂબ હકારાત્મક અને તેમણે ખૂબ ત્વરાથી આ સમુદાયના પ્રશ્નો ઉકેલાય તે માટે જરૃરી કાર્યવાહી કરવાની સૂચના સંલગ્ન અધિકારીને આપી. 

શ્રી આલોક કુમાર મહેસાણા કલેક્ટર વિચરતી જાતિઓના કામોને કેમ કરીને ના કરવા તે માટે જાત જાતના બહાના કરતા નીચેના અધિકારીઓને એક જ લીટીમાં આ કામ કરવાનું છે અને શક્ય હોય તો તમામ પરિવારોને આગામી ગરીબ કલ્યાણ મેળામાં તેમને મદદ મળે તેમ કરવાની સૂચના આપી. મહેસાણા જીલ્લાના  તમામ અધિકારી અત્યારે પ્રાથમિકતા આપીને વિચરતી જાતિના પ્રશ્નોને ઉકેલવા મથી રહ્યા છે.

આવા જ શ્રી ઉદીત અગ્રવાલ તા.17 સપ્ટેમ્બરના રોજ આયોજીત જિલ્લાના તમામ અધિકારીઓ સાથેની બેઠકમાં વિચરતી જાતિઓના પ્રશ્નોની ચર્ચા કરી. પ્રશ્નો સાંભળ્યા અને આ કરવા જેવું કામ છે તેમ કહીને સૌ અધિકારીને ઝડપથી પ્રશ્નોનો ઉકેલ લાવવા સૂચના પણ આપી. 

vssmના કાર્યકરો આમ તો રોજ સરકારમાં વિચરતીજાતિઓને સરકારી મદદ મળે તે માટે ઝઝૂમતા હોય છે. આવામાં સરકારમાં ફક્ત ફાઈલો ચાલ્યા કરતી હોય અને કોઈ ઉકેલ ના આવે ત્યારે નિરાશ થઈ જાય છે. આજે બનાસકાંઠાના vssmના કાર્યકર નારણે કહ્યું, ‘બેન થાકી જવાય છે. ક્યાં સુધી લોકો આમ રવળ્યા કરશે? તેમના પ્રશ્નોનું સમાધાન ક્યારે થશે? આપણા લોકો કાંઈ બંગલા તો માંગી નથી રહ્યા તો શા માટે માથુ ઘાલવા એક ઓરડી આપવામાં આટલો વિલંબ થઈ રહ્યો છે’ નારણની વાત સાચી છે. જિલ્લાથી લઈને ગાંધીનગર સુધી સંલગ્ન અધિકારીને અમે નીત લખીએ છીએ. ક્યાંક કામ થાય છે તો ક્યાંક કામોનો ઢગલો થઈ રહ્યો છે. પણ એક આશા છે એક દિવસ તો બધુ સરખુ થશે.

આવી નિરાશામાં મહેસાણા અને સુરેન્દ્રનગર કલેકટરનું હકારાત્મક વલણ અમને આશા જન્માવે છે. કામ કેટલું થશે તેનો તો ખ્યાલ નથી પણ હાલમાં કલેક્ટરની વાતથી અમારા કાર્યકરો રાજી થયા છે અને કામ થશે તેવું અમને સૌને લાગી રહ્યું છે. 

બંને કલેક્ટર સાથે શ્રી રમેશ મેરજા અધિક કલેક્ટરમહેસાણા હંમેશાં મદદરૃપ થયા છે તેમની સાથે જિલ્લાના તમામ અધિકારીઓના અમે આભારી છીએ.. જેઓએ અત્યાર સુધી આ સમુદાયના કામોમાં મદદ કરી છે અને આગળ હજુ ઘણી મદદ કરશે તેવી અમને શ્રદ્ધા છે. 

These panchayat built houses for the Bharthari families are as good as nothing !!!

Bharthari Settlement of Ravi Village
“The Panchayat has allotted us houses in 2007-08 but we have preferred to stay in the farm because the quality of construction is so poor that we fear they might come down someday when we are staying inside.”

“Who constructed such poor quality houses?? Did'nt you pay attention when the construction was underway??”

“We weren’t even aware that such houses are being constructed for us!! One day some village elders came to us and told us that our houses were ready and we could move in!!”

That was Varjunbhai Bharthari of Dhanera’s Ravi village narrating us the reasons for 13 Bharthari families opting out of  staying in the houses that the village panchayat has  built for them. The 13 Bharthari families of Ravi village have houses built for them but they have received documents to their plots on which these houses stand yet the panchayat has been giving them receipt to the house tax paid (as seen in the picture). The names of these families featured in the village’s BPL list and apparently the panchayat members decided to build houses for them,  without informing them, under the Indira Awas Scheme. But the quality of construction was so questionable that these families decided against staying there. 

What is difficult to comprehend for the families as well as the VSSM team  is how can anyone take such important  decision of  constructing a house without actually consulting the people who are to benefit from it!! 

The entire episode that has come to light recently shows how vulnerable the illiterate and ignorant nomads are and the  vested interest groups  are always eager and on the prowl  to take advantage of the ignorance of such ignorance!!

We are hoping that our hope in government taking some concrete steps for uplifting vast nomadic population soon comes true. The families are fast losing patience and we want the government to act fast,  before this population chooses to act!!! 

ભરથરી પરિવારોને ઘર મળ્યું પણ...

‘બેન અમન બોધીન આલેલા મકોનમાં જવા અમે સેજેય રાજી નહીં. મકોનમાં ઉપરથી બધુ ખર હ. હાચુ કઉ તો મકોન પડુ પડુ થતુ લાગ એટલે 2007-08માં મકોન બોધીન પંચાયતે આલ્યા પણ અમુ એક રાતેય એ મકોન કાઢી નહીં. અમે ખેતરોમાં જ પડ્યા સીએ.’

‘આવું જર્જરીત મકાન બાંધ્યું કોણે? તમે એ વખતે ધ્યાન નહોતું આપ્યું?’

‘અમુન તો ખબેરય નતી કે અમારા ઘરો થાય સ. આ તો બંધાઈ જ્યા પસી ગોમના મોટા મોણસોએ કીધુ તાર ખબર પડી.’

ધાનેરા તાલુકાના રવીગામમાં રહેતા વર્જુનભાઈ ભરથરીએ ઉપરોક્ત વિગતો જણાવી. સાંભળીને આ પરિવારો સાથે કામ કરવાનું જેમણે માથે લીધુ છે તેવા vssmના કાર્યકર મહેશ અને પરેશ થોડા નિરાશ થયા.રવી ગામમાં ગામથી દૂર ભરથરી પરિવારોના 13 મકાનો બંધાઈ ગયા પણ પ્લોટની સનદ હજુ આ પરિવારો પાસે નથી તેમને પંચાયત દ્વારા ઘર વેરાની પહોંચ આપવામાં આવી છે. જે ફોટોમાં જોઈ શકાય છે. 13 પરિવારોના નામ બી.પી.એલ.યાદીમાં છે એટલે ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત તેમના મકાન ગામના જ સરપંચ અને અન્યોએ ભેગા મળીને બનાવી દીધા. પણ ભરથરીને ગમે તેવા મકાન બન્યા નથી તેવું તેમની સાથેની વાત પરથી સ્પષ્ટ જણાય છે એટલે તેઓ ત્યાં જવાય રાજી નથી. વળી મકાન બનીને સીધા આપી દેવાનું થયું તે પણ આ પરિવારો અને અમારી સમજ બહારનું છે. 

વિચરતી જાતિઓ કેવી પરિસ્થિતિમાં જીવી રહી છે તેનો વધારેને વધારેને ખ્યાલ આવતો જાય છે. ક્યાંક તો તેમની અજ્ઞાનતાનો પણ ફાયદો ઉઠાવવામાં આવતો હોય તેવું લાગે છે. 

તકવંચિત પરિવારો અંગે સરકાર નક્કર વિચારશે તે આશા vssm ટીમ રાખી રહી છે. અમે ઈચ્છીએ કે અમારી આશા ફળીભૂત થાય... નહીં તો આ સમુદાયો તો કંટાળ્યા છે. તેઓ નક્કર કદમ ઉઠાવે તે પહેલાં સરકાર દ્વારા નક્કર કામ થાય તેવી અપેક્ષા...