Thursday, May 08, 2014

प्रश्न शिर्फ़ चाहत का है..

पाटन जिल्ला में रहती घुमन्तु जाती की एक बैठक ६ मई २०१४ को राधनपुर में आयोजित की गइ. इस बैठक में अलग अगल समुदाय के करीब २०० आगेवान उपस्थित रहे और इन समुदाय की समस्या को सुनने के लिए जिल्ला समाजकल्यान अधिकारी श्री नरेन्द्रभाई जानी और श्रम अध...िकारी श्रीमती कामिनीबेन भी उपस्थित रहे.
समुदाय के लोगोने अपनी परेशानी के बारे मे अधिकार गण के साथ विस्तृत चर्चा की और अधिकारी गण ने भी हर रुपमे मददरूप होने का वादा किया.

ऐसे संवेदना से इन परिवारों के पास जाकर उनकी स्थिति जानकर मदद रूप होने की बात अगर हर अधिकारी करने लगेंगे तो इनकी समस्या दूर होने में ज्यादा समय नहीं लगेगा.

प्रश्न शिर्फ़ चाहत का है और आशा करते है की इस दिशा में हम जरुर कामयाब होंगे ..

વિચરતા સમુદાયના કલાકારોની કળાને સમજ સમક્ષ રજૂ કરવામાં આવી...

તા. ૨૬ એપ્રિલ ૨૦૧૪ના રોજ સાંજના ૭:૩૦વાગે વિચરતા સમુદાયના કલાકારોની વિસરાતી કલાનો  કાર્યક્રમ સદવિચાર પરિવાર કેમ્પસ પર vssm અને સમાજના સહયોગથી આયોજિત થઇ ગયો. આ કાર્યક્રમમાં ભોજન સિવાયનો તમામ ખર્ચ આદરણીય શ્રી પ્રજ્ઞેશભાઈ દેસાઈએ ઉપાડ્યો. સમાજના સહયોગથી આવા કાર્યક્રમો વર્ષમાં ત્રણ થી ચાર વખત થાય તેવું કાર્યક્ર્મને અંતે સૌએ ઈચ્છ્યું. આમ તો આ કાર્યક્રમ આપણા સૌનો હતો પરંતુ, આપ સૌ આ કાર્યક્રમમાં આવી અમને તથા કલાકારોને પ્રોત્સાહિત કર્યા એ માટે આપ સૌના આભારી છીએ.

 

ડફેરના ઘરે જન્મ્યા છે એટલે રંજાડવાનું? આ ક્યાંનો ન્યાય? પોલીસ સમાજની રક્ષક છે કે ભક્ષક?

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના ભલગામડાગામમાં સીમરખોપું કરતા ડફેર પરિવારના ૩ વ્યક્તિને સુરેન્દ્રનગર પોલીસ તા. ૧૯ એપ્રિલ ૨૦૧૪ના રોજ સાંજના ૬ વાગે કોઈ પણ ગુના વગર પકડીને લઇ ગઈ. જે ત્રણ વ્યક્તિને પકડીને પોલીસ લઇ ગઈ હતી એમાંના ઈસ્માઈલભાઈને પોલીસે એક જગ્યાએ ગાડી ઊભી રાખી ઉતારીને માર્યા પછી કહ્યું,
હથિયાર લઇ આવ?’
ઈસ્માઈલભાઈ એ કહ્યું, ‘સાહેબ મારી પાસે હથિયાર નથી તો કયું હથિયાર લાવું?’
ગમે ત્યાંથી લઇ આવ.
આટલું કહી ઈસ્માઈલભાઈને પોલીસે ત્યાં ઉતારી દીધા અને ૧૫ વર્ષીય હનીફ અને ૨૧ વર્ષીય સદામને સાથે લઇ ગઈ. બે છોકરાને લઇ જઈએ તો ઈસ્માઈલભાઈ ગમે ત્યાંથી હથિયાર લઈને આપશે તેવી આશા સાથે તેમણે આ કૃત્ય કર્યું. પણ ઈસ્માઈલભાઈ પાસે હથિયાર હોય તો પોલીસને આપે ને? રાતના ૧૧ વાગે હનીફની માં ફતીમાંબેનનો ફોન આવ્યો. ફોનમાં ખૂબ રડે, ‘મારા છોકરાંઓનો કંઈ વાંક ગુનો નથી છતાં પોલીસ પકડીને લઇ ગઈ છે. એમને ખૂબ મારશે. એ પોલીસનો માર સહન ના કરી શકે બેન એને બચાવી લો.હું અડધી રાતે શું કરું? મેં DGP, DSP-સુરેન્દ્રનગર, કલેકટર સુરેન્દ્રનગરને email લખ્યો પણ કોઈ જવાબ નહિ. રવિવાર આખો એક ઉચાટમાં ગયો. મન અશાંત થઇ ગયું હતું. પોલીસ ડફેર ઉપર જે રીતે ત્રાસ વર્તાવી રહી છે તે સમજાતું નથી. હું એમ નથી કહેતી કે, બધા ડફેર સારા જ છે. લુંટ નથી કરતા પણ બધા નથી કરતા એ પણ હકીકત છે! છતાં આખા સમુદાયને જે રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે તે ગેરબંધારણીય છે.
DGP સાથે આ સમુદાયની એક બેઠક કરવા બાબતે અમે બે મહિના પહેલા લખ્યું. સમાજ સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત ડફેર સમાજ સાથે બેઠક કરવા અંગે લખ્યું પણ આજ સુધી આ બાબતે કોઈ જવાબ મળ્યો નથી. અહીં પ્રશ્ન થાય છે કે, જે નિર્દોષ છે સખત મહેનત કરી જીવે છે એને વગર વાંકે ફક્ત ડફેરના ઘરે જન્મ્યા છે એટલે રંજાડવાનું? આ ક્યાંનો ન્યાય? પોલીસ સમાજની રક્ષક છે કે ભક્ષક?
તા.૨૧ એપ્રિલના રોજ લીંબડી કોર્ટમાં સુરેન્દ્રનગર પોલીસના આ વર્તન વિષે ફરિયાદ કરી. ન્યાયાધીશે PI LCB અને SP સુરેન્દ્રનગરને શોકોઝ નોટીસ પાઠવી અને પરમ દિવસે(તા.૨૩ એપ્રિલ ૨૦૧૪)ના રોજ હાજર રહેવા કહ્યું.
હાલની માહિતી પ્રમાણે આજે(૨૨/૦૪/૨૦૧૪) LCBએ સદામને લીંબડી પોલીસને સોંપી દીધો. પોલીસ સદામને વસાહતમાં લઈને ગઈ અને ડંગાની ઝડતી લીધી. કશું હાથમાં ન આવ્યું. સાંજે ૫:૦૦ વાગે પોલીસે સદામને કોર્ટમાં હાજર કર્યો અને ગેરકાયદેસર હથિયાર હોવાનો કેસ મુક્યો. કોર્ટે એના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.
આ બધામાં એને ગેરબંધારણીય રીતે ૭૨ કલાક સુધી ગોંધી રાખવામાં આવ્યો એની તો કોઈ નોંધ જ ન લેવાઈ! પોલીસે પણ હેરાફેરી કરી ૨૪ કલાકની લીમીટ બતાવી સદામને હાજર કર્યો પણ ૧૫ વર્ષના હનીફ નો હજુ કોઈ અતોપત્તો નથી કારણ કે એ જુવેનાઇલ એક્ટ હેઠળ આવે..
ફોટોમાં હનીફ અને સદામનો પરિવાર vssm કાર્યકર સાથે (ફાઈલ ફોટો)

Devipujak are not nomads….

A recent meeting with the  leaders of Nomadic communities living in Ahmedabad has made us revisit our decision of not working in cities.It was always our  impression that the issues the nomadic and de-notified communities residing in cities  are negligible compared to their counterparts in rural areas. But the meeting of 12th April 2014 proved to be an eyeopener. The issues these communities face in the urban areas  are equally complex. 

Most of the  families have been staying in shacks for years but are unable to prove it!! There is a ruling especially for the Nomadic and De-notified tries  by Election Commission that says that no documental evidences are required to be produced to process the application for acquiring  Voters ID card. The ruling requires the Booth level officer to make a night visit to the given address and  validate the given facts. Basis this visit the Voters ID card can be issued. But the apathy is that the officers are both in rural swell as urban areas not prepared to make such visits. Unless these officers are not presserised by their seniors they do not heed. 

Recently when families of Devipujak community filed applications for voters ID card the office of Mamlatdar  conveyed in writing that this community does not feature in Nomadic or De-notified Tribes category and refused to accept their applications. Instead of being sensitive to the need they preached the VSSM team saying  there is so much else do be done, why are you doing such work?? When we argued they asked for proofs and other documents. 

There are  officials within the system who have been supportive,  but how we wish that the tribe of such sensitive and empathetic officials increases..