આ બન્ને જોગવાઈ નાથાવાદીની
વસાહતમાં લાગુ પડતી પણ બે વર્ષથી કઈ થતું નહોતું. ૫ સપ્ટેમ્બર ૨૦૧૩ શિક્ષક દીન
નિમિતે આપણે મુખ્ય મંત્રી શ્રી,બનાસકાંઠા કલેકટર, જીલ્લા વિકાસ
અધિકારી અને શિક્ષણ અધિકારીને લેખીતમાં રજૂઆત કરી હતી. અરજીના અનુસંધાને આજે એટલે
કે તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ બાળકોને શાળામાં લઇ જવા અને પરત લાવવા વાહન શરુ થઇ
ગયું છે...
Wednesday, September 25, 2013
હમ હુએ કમિયાબ...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment