Thursday, May 08, 2014

વિચરતા સમુદાયના કલાકારોની કળાને સમજ સમક્ષ રજૂ કરવામાં આવી...

તા. ૨૬ એપ્રિલ ૨૦૧૪ના રોજ સાંજના ૭:૩૦વાગે વિચરતા સમુદાયના કલાકારોની વિસરાતી કલાનો  કાર્યક્રમ સદવિચાર પરિવાર કેમ્પસ પર vssm અને સમાજના સહયોગથી આયોજિત થઇ ગયો. આ કાર્યક્રમમાં ભોજન સિવાયનો તમામ ખર્ચ આદરણીય શ્રી પ્રજ્ઞેશભાઈ દેસાઈએ ઉપાડ્યો. સમાજના સહયોગથી આવા કાર્યક્રમો વર્ષમાં ત્રણ થી ચાર વખત થાય તેવું કાર્યક્ર્મને અંતે સૌએ ઈચ્છ્યું. આમ તો આ કાર્યક્રમ આપણા સૌનો હતો પરંતુ, આપ સૌ આ કાર્યક્રમમાં આવી અમને તથા કલાકારોને પ્રોત્સાહિત કર્યા એ માટે આપ સૌના આભારી છીએ.

 

No comments:

Post a Comment