In the picture Mamlatdar handing over the agreement document to Pintoobhai Saraniyaa while other families await their turn. The picture is taken outside the Mamlatdar’s office.
સનદો મળી...
પાટણ જીલ્લાના ચાણસ્મામાં રહેતાં ૬ સરાણીયા, ૪ વાંસફોડા પરિવારોને સરકાર દ્વારા રહેણાંક અર્થે પ્લોટ ફાળવાયા. આ પરિવારોને પ્લોટ ફાળવણીની સનદો આજ રોજ (૨૫-૩-૧૫) આપવામાં આવી. હવે આ પરિવારો મકાન સહાય મેળવવા અરજી કરી શકશે.
ફોટોમાં સનદ સાથે મામલતદાર કચેરીની બહાર વિચરતા પરિવારો અને મામલતદાર શ્રી કૌશિક મોદીના હસ્તે સનદ લઇ રહેલા પીન્ટુભાઈ સરાણીયા..
No comments:
Post a Comment